To know more about
Gozaria Click Here
  • શ્રી ગોઝારિયા વિકાસ મંડળ, મુંબઈ મંડળની પ્રવૃત્તીયોની જલક

વર્તમાન જડપી યુગમાં આપણે સૌં વતન છોડી ધંધાર્થે મુંબઈ જેવા મહાનગરમાં વસવાટ કર્યો છે. આજના પ્રગતિશીલ યુગમાં વ્યક્તિના વિકાસ અને પ્રગતિમાં મિત્ર, કુટુંબ, જ્ઞાતિ, સંસ્થા અને મંડળો એકબીજાને મદદરૂપ થઇ પડે છે. છેલ્લા ૩૩ વર્ષના ગાળામાં આપણાં મંડળે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી એક કુમળા નાના છોડમાંથી વટવૃક્ષ રૂપ ધારણ કરેલ છે અને સેવા-સહકાર- સંગઠનની મૂળ ભાવના ચરીતાર્થ કરી છે.

પ્રવૃતીયો

  • ૧) નુતન વર્ષે સ્નેહ્સંમેલન : સામાન્ય રીતે હર વર્ષે જનુંઆરીના પહેલા કે બીજા રવિવારે રાખાવામાં આવે છે
  • ૨) આશિષ ભુવન રહેઠાણ યોજના: ભાયંદર (વેસ્ટ) ખાતે આપણાં ગામની તથા આજુબાજુના ગામોની કોઈ પણ વાક્તિને બહુ જ અલ્પભાડામાં રહેઠાણ માટે સગવડ.
  • ૩) શૈક્ષણિક ઇનામ વિતરણ યોજના: પ્લે ગ્રુપથી માંડીને ઉચ્ચ અભ્યાસ કરતા મુંબઈમાં વસતા આપણાં ગામના સભ્યોના બાળકોને માતબર ઇનામ એનાયત કરવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની ડિગ્રી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન કરવામાં આવે છે.
  • ૪) નોટબૂક યોજના: મંડળના પ્રત્યેક ભણતા બાળકોને પ્રતિ વર્ષ જુન માસમાં ખુબજ સસ્તા દરે જમ્બો અને લોંગ નોતબૂક આપવામાં આવે છે.
  • ૫) કેલેન્ડર યોજના: સ્નેહ્સંમેલન વખતે કુટુંબદીઠ એક પ્રમાણે મંડળના સભ્યોને નવા વર્ષનું કેલેન્ડર આપવામાં આવે છે.
  • ૬) શિસ્તવાંચન પુસ્તિકા: સ્નેહ્સંમેલન વખતે કુટુંબદીઠ એક પ્રમાણે મંડળના સભ્યોને પુસ્તિકા આપવામાં આવે છે.
  • ૭) સુંદર લેખન હરીફાઈ યોજના: મંડળના જુદી જુદી વયના સભ્યો વચ્ચે સુંદર લેખન હરીફાઈ યોજવામાં યવે છે.તેમજ ઇનામ આપવામાં આવે છે.
  • ૮) મનોરંજન યોજના:મંડળના નાના બાળકો થી માંડીને મોટા સ્ત્રી-પુરુષો આ યોજનામાં સ્નેહ સંમેલનને દિવેસ જુદા જુદા વર્ગ અને વિભાગોમાં ભાગ લઈને સૌનું મનોરંજન કરે છે.
  • ૯) ધિરાણ યોજના:મંડળની મોટાભાગની રક્મ મંડળના જ સભ્યોને ઓછા વ્યાજ દરે આપવામાં આવે છે.
  • ૧૦) શૈક્ષણિક રાહત: આ યોજના અંતર્ગત શૈક્ષણિક રાહત જરૂરીયાત મંદ અને સ્કોલરશીપ સ્કોલર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
  • ૧૧) પંચાંગ યોજના: નુતન વર્ષ દિવાળી વખતે સભ્યોને ઘર દીઠ પંચાંગ આપવામાં આવે છે.
  • ૧૨) જેષ્ઠ નાગરિક બહુમાન: મંડળના ૬૫ વર્ષ થી વધુ ઉમરના સભ્યોને સ્નેહ સંમેલન પ્રસંગે બહુમાન કરવામં આવે છે.
  • ૧૩) મીઠાઈ યોજના : હર દિવાળીએ મંડળના સભ્યોને ખુબજ રાહત દરે મીઠાઈ જાતે બનાવીને આપવામાં આવે છે.
  • ૧૪) વસ્તીપત્રક (સ્મરણિકા): હર દસ / બાર વર્ષના અંતરે વસ્તીપત્રક બનાવીને સભ્યોને આપવામાં આવે છે.
  • ૧૫) શ્રધ્ધાંજલિ : મંડળના સભ્ય કે તેમના અંગત સંબંધીના સ્વર્ગવાસ પછી મંડળની કારોબારી સભામાં શ્રધ્ધાંજલિ આપી શોક ઠરાવ પસાર કરીને તેમને આશ્વાસન પત્ર મોકલવામાં આવે છે.
  • ૧૬) કારોબારી રચના અને સભાઓ:મંડળની કાર્યવાહી સુવ્યવસ્થિત યાલે તે માટે દર ત્રણ વર્ષે બંધારણ અનુસાર કારોબારી રચના કરવામાં યવે છે અને તેમાંથી પદાધિકારીની નીમણુંક કરવામાં આવે છે. મંડળને ઘઘમતું રાખવા માટે વર્ષમાં ચાર થી છ કારોબારી તથા સલાહકાર સભ્યોની સભાઓ બોલાવીને ચર્ચા વિચારણા કરવામાં આવે છે.
  • ૧૭) સભાસદ બનવા: મંડળના સભાસદ બનવા ૧૮ વર્ષથી ઉપરની ઉમરની રહેતી ગોઝારિયા ગામની કોઈપણ વક્તિ યોગ્ય લવાજમ ભરી સભાસદ બની શકે છે.
  • ૧૮) વાર્ષિક સામાન્ય સભા: સ્નેહ સંમેલનને દિવસે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે.

 

શ્રી વિકાસ મંડળ, મુંબઈ જુદી જુદી યોજનામાં કાયમી ધોરણે આપેલ ધનના દાનવીર દાતાઓ

         
૧).   રહેઠાણ યોજના : શંકરભાઈ જીજીદાસ પટેલ પ્રેરિત, શંકર આશિષ ભુવન - ભાયંદર
૨).   નોટબૂક વિતરણ : ગં. સ્વ. સવીતાબેન ભોગીલાલ શાહ
૩).   કેલેન્ડર યોજના : શ્રીમતી. કંચનબેન શકરાલાલ શાહ
૪).   સુંદર લેખન યોજના : શ્રી. નાવીન અંબાલાલ પટેલ
૫).   શિસ્ત વાંચન પુસ્તિકા વિતરણ યોજના : શ્રી. અનામી દાતાઓ
૬).   શ્રી ઉત્સવ પંચાંગ અને મનોરંજન યોજના : શ્રી. પ્રકાશભાઈ નંદલાલ સ્વામીનારાયણ
૭).   બાલ મંદિર ઇનામ વિતરણ : સ્વ. ઉગરીબેન ડોસાભાઈ માધવજી શાહ
૮).   બાલ મંદિર ઇનામ વિતરણ : સ્વ. મંગુબેન જૈશીંગદાસ શાહ
૯).   ધો.૧ થી ૧૦ (પ્રથમ) ઇનામ વિતરણ : સ્વ. ચંદ્રકાન્ત માણેકલાલ શાહ
૧૦).   ધો. ૧૨ -ઇનામ વિતરણ : સ્વ. મણિબા પારિતોષિક
૧૧).   સ્નાતક પારિતોષિક : શ્રી. જયેશકુમાર બાલુભાઈ વિઠ્ઠલદાસ શાહ
૧૨).   ડીપ્લોમા અને અનુસ્નાતક પારિતોષિક : સ્વ. ડોસાભાઈ માધવજી શાહ
૧૩).   વૈદકીય સ્નાતક પારિતોષિક : શ્રી. અંબાલાલ માધવલાલ પટેલ
૧૪).   એન્જીનીયરીંગ સ્નાતક પારિતોષિક : શ્રીમતી. હીરાબેન અને શ્રી અંબાલાલ બી. પટેલ
૧૫).   સ્કોલરશીપ યોજના : ગ. સ્વ. શાન્તાબેન કાન્તીલાલ સી. શાહ
૧૬).   મીઠાઈ યોજના મુખ્ય દાતાઓ :

૧) સ્વ શ્રીમતી. શારદાબેન પી. પટેલ

૨) સ્વ. શ્રી પ્રલ્હાદભાઈ એસ. પટેલ

૩) શ્રી અંબાલાલ માધવલાલ પટેલ

૪) શ્રી. નાથાલાલ જૈશીંગદાસ શાહ

    સહાયક દાતાઓ :

૧) શ્રી. રાજેન્દ્રકુમાર અંબાલાલ પટેલ

૨) શ્રી. શંકરભાઈ હરગોવનદાસ પટેલ

૩) શ્રી. મહેન્દ્રભાઈ નટવરલાલ પટેલ

૪) શ્રી. ડાહ્યાભાઈ માધવલાલ પટેલ

૧૭).   સિનિયર સિટીઝન બહુમાન યોજના : (મુખ્ય દાતા) શ્રીમતી મધુબેન રાજેન્દ્રકુમાર પટેલ
૧૮).   જંબો નોટબૂક કાયમી યોજનામાં યાપેલ દાનના દાતાઓ :
   
૧) શ્રી. નાથાલાલ જૈશીંગદાસ શાહ ૨) સ્વ. શ્રી. પ્રહલાદભાઈ શંકરદાસ પટેલ
૩) સ્વ.શ્રી. શકરાભાઈ ડોસાભાઈ શાહ ૪) શ્રી. બાબુભાઈ દામોદરદાસ જાની
૫) સ્વ. શ્રીમતી સવીતાબેન વાડીલાલ જે. શાહ ૬) શ્રી. અંબાલાલ ભીખાભાઈ પટેલ
૭) સ્વ. શ્રી. છનાલાલ મગનદાસ પટેલ પરિવાર ૮) સ્વ. શ્રીમતી શાંતાબેન સોમનાથ જે. શાહ
૯) શ્રી. અંબાલાલ માધવલાલ પટેલ ૧૦) શ્રી. રાજેન્દ્રકુમાર અંબાલાલ પંડ્યા
૧૧) શ્રી. અમિતકુમાર દિપકભાઈ પંડ્યા ૧૨) ગં. સ્વ. સવિતાબેન બાબુલાલ જે. શાહ
૧૩) શ્રી. અમિતકુમાર દીપકભાઈ પંડ્યા ૧૪) શ્રી.પ્રવીણકુમાર ગોવિંદભાઈ પંડ્યા
૧૫) શ્રી. રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ૧૬) શ્રી. હર્ષભાઈ સોમાભાઈ પટેલ
૧૭) શ્રી. હસમુખભાઈ રમણલાલ શાહ ૧૮) શ્રી. પંકજભાઈ રમણલાલ રાવલ
૧૯) સ્વ. શારદાબેન મણીલાલ જે. શાહ ૨૦) શ્રી. કાન્તિભાઈ માધવલાલ પટેલ
૨૧) શ્રી. ગોરધનદાસ નથ્થુદાસ શાહ  
૧૯ ).   લોંગ નોટબૂક કાયમી યોજનામાં આપેલ દાનના દાતાઓ :
   
૧) શ્રી પ્રહલાદભાઈ શંકરદાસ પટેલ ૨) સ્વ. શ્રી. માધવલાલ છગનલાલ પટેલ પરિવાર
૩) શ્રી શકરાભાઈ ડોસાભાઈ શાહ ૪) શ્રી. ભોગીલાલ ગોરીશંકર પંડ્યા
૫) શ્રી ચીનુભાઈ જેઠાલાલ શાહ ૬) સ્વ.શ્રી. નવનીતલાલ ગોરધનદાસ શાહ હ. ગં. સ્વ. જયવંતીબેન
૭) શ્રી. નાથાલાલ જૈશીંગદાસ શાહ ૮) શ્રી. બાબુલાલ દામોદરદાસ જાની
૯) શ્રી. અંબાલાલ માધવદાસ પટેલ ૧૦) શ્રી. અંબાલાલ ભીખાભાઈ પટેલ
૧૧) શ્રી. ગીરીશભાઈ કેશવલાલ પટેલ ૧૨) શ્રી. શંકરભાઈ હરગોવનદાસ પટેલ
૧૩) શ્રી. દિનેશભાઈ આત્મારામ પટેલ ૧૪) શ્રીમતી સુમનબેન અરવિંદભાઈ શાહ
૧૫) શ્રી. પંકજભાઈ રમણલાલ રાવલ ૧૬) શ્રીમતી જશોદાબેન ગોરધનદાસ શાહ
૧૭) શ્રી. રતિલાલ વિઠ્ઠલદાસ શાહ ૧૮) શ્રીમતી રઈબેન નરસિંહભાઈ પટેલ
૧૯) શ્રીમતી રમીલાબેન પ્રવિણભાઈ કે. પટેલ ૨૦) શ્રીમતી ધુળીબેન અંબાલાલ એચ. પટેલ
૨૧) શ્રીમતી લીલાવતી રમણલાલ પટેલ  
૨૦).   શિક્ષણ / સ્કોલરશીપના દાનના દાતાઓ :  
    ૧) ગં. સ્વ. શાંતાબેન કાન્તિલાલ શાહ   ૨) શ્રી. પ્રવિણભાઈ કચરાભાઈ પટેલ
    ૩) શ્રી. પંકજભાઈ અમૃતલાલ પટેલ   ૪) શ્રી. ગીરીશભાઈ કેશવલાલ પટેલ
    ૫) સ્વ. આનંદીબેન કચદેવ પંડ્યા   ૬) શ્રી. ભગુભાઈ સોમનાથ પટેલ
    ૭) સ્વ. શકરીબેન છનાલાલ પટેલ   ૮) શ્રી. પરમાનંદ ચીમનલાલ શાહ
    ૯) સ્વ. શારદાબેન રામભાઈ પટેલ   ૧૦) શ્રી. અંબાલાલ ભીખાભાઈ પટેલ
    ૧૧) શ્રી. રાજેન્દ્રકુમાર અંબાલાલ પટેલ   ૧૨) સ્વ. પ્રહલાદભાઈ શંકરદાસ પટેલ
    ૧૩) શ્રીમતી મધુબેન રાજેન્દ્રકુમાર પટેલ   ૧૪) સ્વ. શારદાબેન પ્રહલાદભાઈ પટેલ
    ૧૫) જયશ્રી બાલુભાઈ વિઠ્ઠલદાસ શાહ   ૧૬) ગં. સ્વ. સવિતાબેન બાબુલાલ જે.શાહ